જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા
સારા ન્યુઝ, જામનગર દરવર્ષે તારીખ 21 મે ના રોજ ''આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે'' નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના...