કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

સારા ન્યુઝ, જામનગર                 રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે...

જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

સારા ન્યુઝ, જામનગર             રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ...

કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા PMKVY સ્કીમ ચલાવી 120 મહિલાઓ સાથે કરોડોની છેતરપિંડી

સારા ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા સરકારી યોજનાનાં નામે અંદાજે 2.64 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનુ અનુમાન !!! સ્વામી...

આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના આદિવાસી યુવાનોએ સુરતના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત કરી

સારા ન્યુઝ, સુરત                 છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના આદિવાસી યુવાનો ગુજરાતના વિકાસ અને સંસ્કૃતિની ઝાંખી કરે,...

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા “સ્પર્શ” રક્તપિત્ત જન-જાગૃત્તિ અભિયાનનો શુભારંભ

 સારા ન્યુઝ, સુરત              જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો....

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાનો સેમીનાર યોજાયો

સારા ન્યુઝ, સુરત                ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા તથા જેન્ડર...

ઓર્ગન ડોનેશન સંશોધન ક્ષેત્રમાં સુરતના સંશોધકોએ પ્રેરક અને જ્ઞાનવર્ધક રિસર્ચ પેપર રજૂ કર્યું

સારા ન્યુઝ, સુરત                 સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત સસ્ટેનેબલ ફ્યુચર્સ: ઇન્ટરડિસિપ્લિનરી પર્સ્પેક્ટિવ્સ ઓન એજ્યુકેશનલ એન્ડ ટેકનોલોજી ૫.૦...

ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

સારા ન્યુઝ, ડાંગ            ગાતારીખ ૩૦મી જાન્યુઆરી-ગાંધી નિર્વાણ દિનને દેશમાં 'શહીદ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને...

પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ૧૨ ગામોને સંપૂર્ણ સુકન્યા ગામ જાહેર કરાયા, દરેક બાળકીના સુકન્યા સમૃધ્ધિના ખાતા ખોલાયા

સારા ન્યુઝ, વલસાડ                     વલસાડ પોસ્ટલ વિભાગ દ્વારા વલસાડ જિલ્લો તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર...

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે દિવ્ય શાકોત્સવ ઉજવાયો

સારા ન્યુઝ, સોમનાથ                    શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથના આંગણે સંસ્થાના સંસ્થાપક શા.સ્વા. ભક્તિપ્રકાશદાસજીનાં સાનિધ્યમાં શાકોત્સવનુ ભવ્ય આયોજન...