સિક્કા મુક્તિધામ ખાતે આકાર પામેલ ઑક્સિજન પાર્કની મુલાકાત લેતાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ

સિક્કા મુક્તિધામ ખાતે આકાર પામેલ ઑક્સિજન પાર્કની મુલાકાત લેતાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ


સારા ન્યુઝ, સિક્કા

    સિક્કા મુક્તિધામ અને કુંભનાથ મહાદેવના સાનિધ્યમાં વન વિભાગ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આકાર પામેલ ઑક્સિજન પાર્કની કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા વગેરેએ મુલાકાત લઈ વૃક્ષારોપણ વિશેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને આ પર્યાવરણલક્ષી ઉમદા કાર્યની સરાહના કરી હતી.

આ ઑક્સિજન પાર્કમાં લીમડો, કરંજ, જાંબુ, સપ્તપર્ણી, સવન, સરગવો, પારસ પીપળો, ફૂલ્ટોફોર્મ, દાડમ, આંબલી વિગેરે જેવા અંદાજિત ૪,૦૦૦ કરતા પણ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી તેનો ઉછેર કરાયો છે.જેના કારણે એક સમયે સાવ વેરાન લાગતી આ જગ્યા આજે હરિયાળી બની છે.

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બાગાયત ખાતાની ફળપાક માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયુ Previous post બાગાયત ખાતાની ફળપાક માટેની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે i-Khedut પોર્ટલ ખુલ્લું મુકાયુ
શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને “શ્રીગણેશ દર્શન” શૃંગાર કરાયો Next post શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને “શ્રીગણેશ દર્શન” શૃંગાર કરાયો